Gujarati News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા 11,892 કેસ નોંધાયા : વધુ 14,737 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 119 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 8273 થયો : કુલ 5,18,234 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,88,129 લોકોનું રસીકરણ કરાયું : સતત ચોથા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ: અમદાવાદમાં 3442 કેસ, સુરતમાં 1162 કેસ, વડોદરામાં 1139 કેસ, રાજકોટમાં 686 કેસ, જામનગરમાં 646 કેસ, મહેસાણામાં 588 કેસ, જૂનાગઢમાં 505 કેસ, ભાવનગરમાં 379 કેસ, ગાંધીનગરમાં 284 કેસ, બનાસકાંઠામાં 280 કેસ, પંચમહાલમાં 231 કેસ, ગીર સોમનાથમાં 223 કેસ, કચ્છમાં 189 કેસ, દાહોદમાં 179 કેસ, આણંદમાં 176 કેસ, મહીસાગરમાં 175 કેસ, અરવલ્લીમાં 171 કેસ, પાટણમાં 155 કેસ, અમરેલીમાં 146 કેસ, ખેડા અને સાબરકાંઠામાં 139-139 કેસ, ભરૂચમાં 131 કેસ, નવસારીમાં 121 કેસ, વલસાડમાં 102 કેસ નોંધાયા : હાલમાં 1,43,421 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 8:13 pm IST