Gujarati News

Gujarati News

હાર્દિકની જેમ સી.આર. પાટીલ સામે પણ કેસ કરોઃ સરકારે ફકત પાટીદારોને જ નિશાન બનાવ્યા: કાગવડ શ્રી ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલભાઈ પટેલ (બારસીયા)ની સટાસટીઃ કરણી સેના કે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યુ ત્યારે પાટીદાર સમાજની જેમ કેમ પગલા ન લીધા ? : નિલેશ દોંગા જેલમાંથી નીકળે અને ફરી પાછો પકડાઈ જાય...બાકી તો કેટલાય એવા કેસ છે ખોલોને ? પ્રદીપસિંહ જાડેજા આવુ ઘણું જોવે છેઃ દિલીપભાઈ નવા નેતા છે એને અમારી ભાષામાં કહીએ તો સરકારને ઊંટીયા મળી જાય છે એનુ બધુ ચાલ્યુ જાય છેઃ ખોડલધામ ખાતે મીટીંગ બાદ રાજકીય ગરમાવો બરાબરનો જામ્યો : જ્યારે પાટીદાર આંદોલન હતુ ત્યારે પોલીસ અન્ય જ્ઞાતિના હતા, જજ પણ અન્ય જ્ઞાતિના હતા. તમે જોવો તો ન જામીન મળે.. નવા કેસ ખુલે..: આતે કેવો અન્યાયઃ શિવલાલ બારસીયા access_time 5:10 pm IST