Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ભાજપનો વિકલ્પ કોંગ્રેસ હતો,છે અને રહેવાનોઃ અર્જુનભાઈનું ટ્વીટ

કેજરીવાલના નિવેદન બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું - સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ના બની શક્યા! દિલ્હી થી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો,છે અને રહેવાનો.

(5:06 pm IST)