Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સુરેશભાઇ રાજાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.પિયુષ : ચિ.પૂજા

રાજકોટ  : અ. સૌ. મધુબેન અને સુરેશભાઇ મુળજીભાઇ રાજાણીના સુપુત્ર ચિ. પિયુષના શુભલગ્ન ભાવનગર નિવાસી અ. સૌ. નયનાબેન અને ભદ્રેશભાઇ કનૈયાલાલ રવાણીની સુપુત્રી ચિ. પૂજા સાથે તા. ર૪ ને શનિવારે નિરધારેલ છે.

તા. ર૩ ને શુક્રવારે સાંજે ૪.૩૦ વાગ્‍યે સાંજીના ગીત, પ વાગ્‍યે મંડપ મુર્હુત, રાત્રે ૮ વાગ્‍યે દાંડીયા રાસ વિનોદભાઇ શેઠ હોલ, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ રાજકોટ ખાતે યોજાશે. તા. ર૪ ને શનિવારે સવારે ૪ વાગ્‍યે ભાવનગર જવા જાન પ્રસ્‍થાન કરશે. બપોરે ૧ર.૧પ વાગ્‍યે હસ્‍તમેળાપ થશે.

તા. રપ ને રવિવારે રાત્રીના ૮ વાગ્‍યે ચિ. પિયુષનો સત્‍કાર સમારંભ ડિલાઇટ પાર્ટી પ્‍લોટ, નવો ૧પ૦ ફુટ રીંગ રોડ, મુંજકા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

(12:12 pm IST)