Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સ્‍વ. જસવંતભાઇ પરમારના સુપુત્રના શુભલગ્ન : ચિ. દિવ્‍યેશ - ચિ. દેવ્‍યાની

રાજકોટ નિવાસી ગં.સ્‍વ. જયશ્રીબેન તથા સ્‍વ.જસવંતભાઇ મોહનભાઇ પરમારના સુપુત્ર ચિ.દિવ્‍યેશના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી ભાવનાબેન તથા શ્રી જીતેન્‍દ્રભાઇ કિશોરભાઇ ચૌહાણની સુપુત્રી ચિ. દેવ્‍યાની સાથે તા. ૨૭ ના મંગળવારે નાગર બોર્ડીંગ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:54 am IST)