Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2024

જુનાગઢ જોષી પરિવારમાં શુભલગ્ન : ચિ.રક્ષિત : ચિ. માનસી

જુનાગઢ  : અમરાપુર (કાઠી)ના નિવાસી મહેશભાઇ રાજાભાઇ જોષી અને અ. સૌ. પલ્લવીબેનના સુપુત્ર ચિ. રક્ષિતના શુભ લગ્ન રાજકોટ નિવાસી દિનેશભાઇ હરીશંકરભાઇ ચાવડાગોર અને અ. સૌ. પુષ્‍પાબેનની સુપુત્રી ચિ. માનસી સાથે તા. ર૬ ફેબ્રુઆરીને સોમવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. રપ ફેબ્રુઆરીને રવિવારના રોજ ભારતી આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે બપોરે ૧ર કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ સહિતના કાર્યક્રમ રાખેલ છે.

(12:05 pm IST)