Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કાલાવડની ગૌશાળાના છાપરા ઉડ્યા

 કાલાવડ (શીતલા) : સરવાણીયા ગૌસેવા આશ્રમધામ ટ્રસ્ટની ગૌશાળામાં બેદિવસ પહેલા ભારે પવન અને વરસાદથી શેડના છાપરા ઉડી જતા ઘાસચારો પલડી ગયેલ. ટ્રસ્ટ દ્વારા આ નુકસાન નિવારવા સહાય માટે સરકાર તથા જીવદયા શ્રમીકોને અપીલ કરી છે. ગૌશાળાના છાપરા ઉડ્યા તે તસ્વીર.

(11:47 am IST)