Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સરકારએ વિચારવું જોઇએ કે જયારે લોકો મોટી-મોટી ડીગ્રી લઇ ખાડા ખોદશે તો આ શિક્ષા પર કેટલો બૂરો પ્રભાવ પડશે : માયાવતીની પ્રતિક્રિયા

નવી દિલ્‍હીઃ બહુજન સમાજ પાર્ટીના અધ્‍યક્ષ માયાવતીએ કહ્યું કે જયારે પ્રવાસી મજુર આવી  રહ્યા હતા ત્‍યારે ખાસ કરીને ઉત્તરપ્રદેશ સરકારએ આ વાત પર જોર આપ્‍યુ હતું કે પ્રવાસી લોકો એમની યોગ્‍યતાના હિસાબથી રજીસ્‍ટ્રેશન હોવું જોઇએ અને એમણે રજીસ્‍ટ્રેશન પણ કરાવ્‍યું છતાંપણ જોવા મળ્‍યું જે લોકો મોટી-મોટી ડીગ્રી લઇ પ્રદેશમાં આવી રહ્યા છે અને આજે તે મનરેગાના ખાડા ખોદી રહ્યા છે.

(10:24 pm IST)