Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના મહાસંગ્રામમાં મણિપુરમાં કોરોના વાયરસના ૧૧ નવા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ  મણિપુરમાં કોરોના વાયરસના ૧૧ નવા કેસ નોંધાયા છે. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૧૪૩ થઇ છે. આમા ૯૧ સક્રિય કેસ સામેલ છે.

(9:52 pm IST)