Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

એસિપ્ટોમેટિક અને હલકા લક્ષણ વાળા કેસોને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂરત નથી

નવી દિલ્હીઃ  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશોના મુતાબિક એસિપ્ટોમેટિક અને હલકા લક્ષણ વાળા કેસોને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂરત નથી. હોસ્પિટલએ કોઇપણ હલકા અથવા એસિપ્ટોમેટીક દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ર૪ કલાકમાં ડિસ્ચાર્જ કરવા પડશે.

(9:52 pm IST)