Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આજની ઘડી રળીયામણી, પ્રભુ શ્રીરામની પધરામણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન સંપન્ન કરતા દેશવાસીઓમાં આસ્થાનું મોજું ફરી વળ્યું હતું. આજના પાવન પ્રસંગે ત્રણ દિવસથી રામજીની નગરની દીવા અને રોશનીથી શણગારવામાં આવી હતી. જાણે કે પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવતી હોય. અયોધ્યાના ઘરે-ઘરે દીવડા પ્રગટાવાયેલ. દરેક ઘાટ -મંદીરોને પણ અદ્ભૂત સજાવટ કરવામાં આવી હતી.

(1:00 pm IST)