Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

યુએઈમાં ભારતીયોને પાસપોર્ટ નવીનીકરણની સલાહ

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય દૂતાવાસને અહીંયા આવનાર ભારતીયોને સલાહ આપી છે કે તે પોતાના પાસપોર્ટનું નવીનીકરણ  યાત્રા કરવાથી ઓછામાં ઓછા 6 મહિના પહેલા કરાવવાની સલાહ આપી છે જેથી  તેમની યાત્રામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાની નોબત ન આવે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતીમુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાસપોર્ટના નવીનીકરણ માટે સલાહ આપવામાં આવી છે.

(6:35 pm IST)