Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 7 દર્દીઓના મોત : નવા 315 કેસ નોંધાયા : વધુ 248 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 7 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 315 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  248 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,47,190 સેમ્પલ લેવાયા છે

(7:20 pm IST)