Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકિત : બેરીટેક-પતરા હટાવાયા

ભાવનગરના ગાયત્રીનગર સત્યનારાયણ સોસાયટીના કન્ટેનમેન્ટ ઝોનને આજે માઇકો ઝોનમાં ફેરવી પતરા-બેરીટેક હટાવતા લોકોમા રાહતની લાગણી ફેલાઇ હતી. વિસ્તારના સક્રિય અને સેવાભાવી કોર્પોરેટર યુવરાજસિંહ ગોહિલએ સંકટના સમયે આ વિસ્તારના લોકોને મદદરૂપ બની લોકચાહના પ્રાપ્ત કરી હતી. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:30 am IST)