Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

15મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો નહીં ખોલવા નિર્ણય

રાજકોટ : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બી,.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ભારત ખાતેના તમામ મંદિરો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને તારીખ 15 જુન સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિં.તેવો નિર્ણ્ય લેવાયો છે   ત્યારબાદ પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.

(8:37 pm IST)