Gujarati News

Gujarati News

તા. ૧૬ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૨ મંગળવાર
તા. ૧૫ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૦ સોમવાર

" અકિલા " ના શિકાગો ખાતેના માનદ પ્રતિનિધિ તથા આપ્તજન શ્રી સુરેશભાઈ શાહનું દુઃખદ અવસાન : અચાનક હૃદયરોગનો હુમલો આવતા 6 એપ્રિલ 2019 ના રોજ અંતિમ શ્વાસ લીધા : 84 વર્ષની જૈફ વય સુધી સતત કાર્યરત રહેનાર કર્મનિષ્ઠ ફ્રીલાન્સ રિપોર્ટર શ્રી સુરેશભાઈની ચિર વિદાયથી તેમના ધર્મપત્ની શ્રીમતી કપિલાબેન શાહ,પુત્રો,પુત્રવધૂઓ,પુત્રીઓ,તથા પૌત્રો-પૌત્રીઓ સહિતના વિશાળ વડલા સમાન પરિવારે છત્રછાયા ગુમાવી : જૈન સોસાયટી ઓફ શિકાગો સહિતની વિવિધ સંસ્થાઓ,ચાહકો,તથા કોમ્યુનિટીમાં ફરી વળેલું શોકનું મોજું : સ્વ.શ્રી સુરેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે અકિલા પરિવારની શ્રદ્ધાંજલિ : access_time 12:00 am IST

તા. ૧૩ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૮ શનિવાર
તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૭ શુક્રવાર
તા. ૧૧ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૬ ગુરૂવાર