Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઓડીસા- છતીસગઢમાં નકસલી હુમલામાં મોતને ભેટેલ દુરદર્શનના કેમેરામેનના પરિવારને મળ્યા પી.એમ. મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નકસલી હુમલામા માર્યા ગયેલ દુરદર્શનના કેમેરામેન અચ્યુતાનંદ શાહુના પરીવારજનોને બલાંગીર (ઓરીસા)મા મુલાકાત કરી સંવેદનાઓ વ્યકત કરી. ગયા વર્ષે ૩૦ ઓકટોબરના છતીસગઢના દંતેવાડામાં નકસલી હુમલા દરમ્યાન સાહુનુ મોત થયેલ. નકસલી હુમલામા ર અન્ય સુરક્ષા કર્મી. પણ શહીદ થયા હતા.

 

(12:00 am IST)