Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બેલ્જિયમમાં 3000 લોકોના મોત: 24 કલાકમાં 496 લોકોએ જીવ ગુમાવ્યો

કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકોના મોત થયા છે. 16 લાખ પણ વધારે લોકો આ વાયરસની ઝપટમાં આવ્યા છે. બેલ્જિયમમાં પણ કોરોના વાયરસની મહામારીના કારણએ 3000 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 496 લોકોએ જીવ ખોયો છે.

(12:28 am IST)