Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

એવો કોઇ પુરાવોનથી કે કૂતરો અને બિલાડી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે અથવા ફેલાવી શકે છેઃ દિલ્લી એમ્સના ડોકટર ચંદ્રકાંત પાંડવની પ્રતિક્રિયા

નવી દિલ્લીઃ દિલ્લી એમ્સના ડોકટર ચંદ્રકાંત પાંડવએ કહ્યું કે દુનિયાના તમામ મેડિકલ ઇન્સ્ટીટયૂટએ રિપોર્ટ આપ્યો છે કે આવા કોઇ પૂરાવા નથી કે કૂતરો અને બિલાડી કોરોના સંક્રમિત હોઇ શકે અથવા ફેલાવી શકે. સોશલ મીડિયા મારફત લોકો ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે.

(11:29 pm IST)