Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વિશ્વમાં કોરોના વાયરસનું વધતુ સંક્રમણ ઇલાજ માટે ટીબી વેકસીનનો પ્રયોગ

જયપુરઃ આજના સમયમા વિશ્વ પર કોરોના મહામારીના સંકટ સતત વધતુ જાય છે વિશ્વમાં લગભગ ૧૬ લાખથી વધારે લોકોના વાયરસથી સંક્રમિત છે જયારે બીજી તરફ વિશ્વના ઘણા દેશોના વૈજ્ઞાનિક કોરોના વાયરસનો ઇલાજ કરવા માટે વેકસીન અને દવાની શોધમાં લાગ્યા છે પણ હજુ સુધી કોઇપણ પ્રકારની કોઇ પ્રભાવી દવા બની નથી

(11:22 pm IST)