Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દેશવિરોધી તત્વો સક્રિય : ભારતમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર : નેપાળના માર્ગે સીમા પારથી મોકલાયા ૪૦-પ૦ સંક્રમિત લોકો

પટણા : પશ્ચિમ ચંપારણ (બેતિયા) ના જીલ્લા અધિકારીનો એક પત્ર ખળભળાટ મચાવે છે. જેમાં જણાવાયું છે કે સીમા પારથી કેટલાક લોકો ભારત-બિહારમાં રણનીતિ હેઠળ કોરોના ફેલાવવા માંગે છે. તેમણે જણાવાયું છે કે સીમા પારથી કોરોના ગ્રસ્ત લોકોને ભારતમાં દાખલ કરી દેવાયા છે : પત્ર અનુસાર ૪૦ થી પ૦ રોગીઓને ઘુસાડી દેવાયા છે : જેમનો એક જ હેતુ છે કે ભારતમાં કોરોના ફેલાવવો : ભારતમાં દાખલ થયેલા બધા ચોકકસ કોરાના છે.

(3:57 pm IST)