Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ત્રીજા પક્ષની જરૂરત નથીઃ ચીને કહ્યુ-વાતચીતથી નિપટાવશું ભારતથી વિવાદ

લદાખમાં ભારત સાથે તનાતની વચ્ચે ચીનએ કહ્યુ કે આ વિવાદને સુલજાવવા માટે કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થતા મંજુર નથી ચીનએ કહ્યુ કે બંને દેશો વચચે સીમા પ્રબંધનને લઇ વાતચી ચાલુછ ે સાથે જ આવા મામલા નિપટાવવા માટે સાચુ એકેનિઝમ છે ચીનએ કહ્યુ કે વાતચીતથી મતભેદ મિટાવવા માટે બંને દેશો વચ્ચે સારો સંવાદ છે.

(9:58 pm IST)