Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચક્રવાત નિસર્ગને ધ્યાને લઇ પાલઘરમાં તૈનાત એનડીઆરએફની ટીમ

મુંબઇઃ મહારાષ્ટ્રમા એનડીઆરએફની ટીમ પાલઘરમાં તૈનાત રાખવામા આવી છે એનડીઆરએફના એક અધિકારીએ કહ્યુ અમે ૧૩ ગામના લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડયા છે. અમે સોશય ડિસ્ટેસિન્ગનુ પાલન કરવતા અમારૂ આ રાહત અભિયાન ચલાવ્યુ.

(11:27 pm IST)