Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગુજરાતમાં કોરોનાના નવા 46 કેસ : કુલ 308 કેસ : વધુ બે લોકોના મોત

અમદાવાદમાં 11,વડોદરામાં 17, રાજકોટમાં 5,ભાવનગરમાં 4 કેસ વધ્યા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મુકી છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને સચોટ માહિતી આપી હતી. નવા 46 કેસ નોંધાયા છે. આ આંકડો ચોંકાવનારો એટલે માટે છે કે, ગુજરાતમાં 308 કેસ પર આંકડો પહોંચ્યો છે.અમદાવાદમાં એકનું મોત સિવિલમાં 40 વર્ષના વ્યક્તિનું મોત છે  ગાંધીનગરના એક 81 વર્ષના વ્યક્તિનું મોત થયું છે.ચાર લોકો સાજા થઈને ઘરે ગયા છે.

46 કેસમાં ક્યાં ક્યાં કેસ નોંધાયા છે.

અમદવાદા 11

પાટણ 2

વડોદરા 17

રાજકોટ 5

કચ્છ 2

ભરૂચ 4

ગાંધીનગર 1

ભાવનગરના 4

(10:59 am IST)