Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

એસ્‍ટેટ બ્રોકર એસ.પી.રાજાણીનો જન્‍મદિવસઃ ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : એસ્‍ટેટ બ્રોકર એસ.પી.રાજાણીનો ૬૭મો જન્‍મદિવસ છે. મુળ ગામ ધોરાજીના રાજકોટમાં કર્મભુમિ તેમજ જન્‍મભુમિ છે. બ્રોકરના કાર્યક્ષેત્રમાં છેલ્લા ૩પ વર્ષથી તેમજ લોહાણા જ્ઞાતિની  અનેક સંસ્‍થા સાથે સંકળાયેલા છે. જલારામ ભકિતધામ ટ્રસ્‍ટમાં કમિટી મેમ્‍બર છે. તેમજ ઓપી નિયર ફેન કલબના મેમ્‍બર છે. તેઓના ૬૭માં જન્‍મદિવસ નિમિતે સગા સંબંધી મિત્રો તરફથી શુભેચ્‍છા મો.નં.૯૯૯૮ર ૦૦૯૭૮ ઉપર મળી રહી છે.

(3:58 pm IST)