Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજકોટ વ્યાસ પરિવારમાં શુભલગ્ન ચિ. ખુશાલી - ચિ. સંકેત

જુનાગઢ : રાજકોટ કોર્પોરેશનમાં મેલેરીયા (ઇન્સપેકટર) તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વસંતરાય વ્યાસ અને સ્વ. રક્ષાબેનની સુપુત્રી ચિ. ખુશાલીના શુભલગ્ન મુળ નાનડીયા (માણાવદર) હાલ જામનગર નિવાસી ગીરીશભાઇ અમૃતલાલ ભાડલા અનેશ્રીમતી ભદ્રાબેનના સુપુત્ર ચિ.સંકેત સાથે તા.૩ ડીસેમ્બરને મંગળવારના રોજ પ્રજાપતિ એકતા ભગવન ભારતી આશ્રમ પાસે ભવનાથ તળેટી જુનાગઢ ખાતે નિરધારેલ છે.

 

(11:23 am IST)