Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બાબરીયા કોલોની વિસ્તારની આંગણવાડીનું મકાન જર્જરીત : રજૂઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭ના બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલ આંગણવાડીનું મકાન જર્જરીત હોય ત્યારે કલર કામ,મેદાનમાં  પેવિંગ બ્લોક કરવા સહિતના પ્રશ્ને સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.

(4:07 pm IST)