Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019
ભવ્ય કોમ્યુનીકેશનવાળા રજનીભાઈ ગોલના દાદીમાંનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મુળ દેરડી (કુંભાજી), હાલ રાજકોટ નિવાસી કાશીબેન કુરજીભાઈ ગોલ (ઉ.વ.૯૩) તે વિઠ્ઠલભાઈ કુરજીભાઈ ગોલના માતુશ્રી તથા રજનીભાઈ દેવશીભાઈ ગોલ (પ્રમુખ, વોર્ડ નં.૧૦ ભાજપ), જસ્મીન વિઠ્ઠલભાઈ ગોલ, અંકુર વિઠ્ઠલભાઈ ગોલના  દાદીમાંનું તા.૧૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ શ્યામપાર્ક કોમન પ્લોટ, ત્રિલોક ધામ, રામજી મંદિર સામે, પુષ્કરધામ ચોક, યુની. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે તથા દેરડી (કુંભાજી) તા.૧૯ શુક્રવાર, સવારે ૮ થી ૧૦:૩૦, કડવા પટેલ સમાજ, મુ.દેરડી (કુંભાજી), તા.ગોંડલ ખાતે રાખેલ છે. (શ્રી રજનીભાઈ ગોલ મો.૯૩૭૪૯ ૧૦૧૨૧)

જસદણ પાલિકાના સદસ્ય જલ્પાબેન કુબાવતના સસરાનું અવસાન

જસદણઃ રામાનંદી સાધુ ધ્યાનદાસભાઇ આશારામભાઇ કુબાવત, તે રવિભાઇ ધ્યાનદાસભાઇ કુબાવત તેમજ દુર્ગેશભાઇ ધ્યાનદાસભાઇ કુબાવત (જસદણ ભાજપ અગ્રણી)ના પિતાશ્રી તેમજ જલ્પાબેન દુર્ગેશભાઇ કુબાવત (સદસ્ય જસદણ નગરપાલિકા)ના સસરાનું તા.૧૭/૭ ના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન વિંછીયા રોડ વિરચંદ શેઠના બંગલા પાછળ શ્રીરામ ખાતેથી આજે બપોરે ર કલાકે નીકળી હતી જેમાં જાહેર જીવનના વિવિધ આગેવાનો જોડાયા હતા.

પ્રવિણચંદ્ર જમનાદાસ મહેતાનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થનાસભા

  રાજકોટઃ મૂળ ધોરાજી હાલ રાજકોટ નિવાસી પ્રવિણચંદ્ર જમનાદાસ મહેતા(પી. જે. મહેતા) (ઉ.વ. ૭૯) તે લંડનવાળા સ્વ. વૃજલાલભાઈ તથા સ્વ. લીલાધરભાઈ ના નાનાભાઈ તથા ભાવેશ મહેતા(ટી.યુ.વી. રાજકોટ) તથા અંજનાબેન કીરીટકુમાર સવજાણી-જામજોધપુર, બિંદુબેન સંજયકુમાર પાબારી- પાનેલી મોટી તથા ડિમ્પલબેન યોગેશકુમાર સામાણી પોરબંદર ના પિતાશ્રી તેમજ જૂનાગઢવાળા સ્વ. લક્ષ્મીદાસ પી. લાખાણી ના જમાઈનું તા.૧૪  રવિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરા પક્ષ ની સાદડી તા.૧૮ ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫: ૪૫ સ્વામિનારાયણ મંદિર(નીલકંઠ હોલ), કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

અમૃતલાલ વીઠ્ઠલાણી

રાજકોટઃ માંગરોળ નિવાસી સ્વ. મગનલાલ ગોકળદાસ  વીઠ્ઠલાણીના પુત્ર અમૃતલાલ મગનલાલ   વીઠ્ઠલાણી (ઉ.વ.૬૪) જે ચેતનભાઇ, જયેશભાઇ, રંજનબેન લક્ષ્મીકાંત  રાજા, નિલાબેન, રાજેશકુમાર પોપટના ભાઇ તેમજ બિનીતા શ્રીપાલ ખજુરીયા રાજકોટ તથા દિશા રાજેશ રૂપારેલીયા કલ્યાણ (મુંબઇ) તથા ચિરાગના પિતા તેમજ હિતેષભાઇ વલ્લભદાસ સીપરીયા (સૌરાષ્ટ્ર ગ્લાસવેર) વેરાવળના બનેવી તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. સસરાપક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. તેમનું બેસણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૫ થી ૬ નાગર બોર્ડીંગ હોલ, શંકર મંદિર પાસે, વિરાણી હાઇસ્કુલ સામે રાખેલ છે.

મનીષભાઈ પીલોજપરા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ.ભગવાનજીભાઈ ગોરધનભાઈ પીલોજપરાના પુત્ર અને ભાણવડવાળા કેશવજીભાઈ અરજણભાઈ દુધૈયાના જમાઈ તેઓ મનીષભાઈ ભગવાનજીભાઈ પીલોજપરા (ઉ.૫૦) (સત્ય સેલ્સ કોર્પોરેશન) તેઓ ઉમેશભાઈ અને વિજયભાઈ, અલ્પનાબેન અમૃતલાલ વડગામા અને કોકીલાબેન જસ્મીનભાઈ ભાસારા (મોરબી)ના ભાઈ અને આયુષભાઈ, પ્રિયાબેનના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૬ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ પંચશીલ સોસાયટી કોમ્યુ. હોલ, પંચશીલ સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.

ઈન્દુલાલ વસાણી

રાજકોટઃ કેશવલાલ મોહનલાલ વસાણીના પુત્ર સ્વ.ઈન્દુલાલ કેશવલાલ વસાણી (ઉ.વ.૮૧) તેઓ સ્વ.જયંતીલાલ, કિરીટભાઈ, સૂરેશભાઈ, ઉષાબેન રાજદેવ તથા સ્વ.પ્રફૂલાબેનના મોટાભાઈ તથા દિપકભાઈ, મહેશભાઈ, ઈલાબેન મશરૂ,, શીલાબેન કારીયાના પિતાજી તથા સ્વ.અમૃતલાલ દેવચંદ રૂપારેલીયા (કલ્યાણ)ના જમાઈ, મંગળવાર તા.૧૬ના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. જેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૮ના રોજ સાંજે ૫ થી ૬ જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞીક રોડ ખાતે રાખેલ છે.

મિલન શાહ

રાજકોટઃ મુળ કોઠ (ગાંગઠ)નાં વતની હાલ રાજકોટ (નારાયણનગર, શેરીનં-૮ નિવાસી) મિલન (મીન્ટુ), મહેન્દ્રભાઈ શાહ તે મહેન્દ્રભાઈ કાન્તીલાલ શાહ તથા વર્ષાબેનના પુત્ર તેમજ હર્ષદભાઈ, વિજયભાઈ, દિપકભાઈ શાહનાં ભત્રીજાનું દુઃખદ અવસાન તા.૧૭ને બુધવારે થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (બેસણું) તા.૧૮ ગુરૂવારે સવારે ૧૦ કલાકે વિશાશ્રીમાળી જૈન સમાજની વાડી- ૧૧, કરણપરા રાજકોટ મુકામે રાખેલ છે.

મંજુલાબેન રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રજપૂત મંજુલાબેન ધીરજલાલ રાઠોડ તે ધીરજલાલ વજુભાઈ રાઠોડ (રીટાયર્ડ જીઈબી)ના પત્ની, તે રેખાબેન, નિર્મલભાઈ, હિતેષભાઈના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રસિંહ નકુમના સાસુ તથા મિહિર, ધાર્વી, નંદિની, પ્રિયાંશુના દાદીમા તેમજ પરક્ષિતસિંહ તથા દિશાના નાનીમાનુ તા. ૧૫ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે ગાંધીગ્રામ શેરી નં. ૭-અ, 'ખોડલ કૃપા' સ્ટર્લીંગ હોસ્પીટલની સામે, રાજકોટ રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. ૨૫ને ગુરૂવારના રોજ રાખેલ છે.

ટપુભાઇ સાટોડીયા

ગોંડલઃ ટપુભાઇ ડાયાભાઇ સાટોડીયા ઉ.વ.૯૪તે રમેશભાઇના પિતા તથા ચિંતનના દાદાનું તા.૧૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે બેસણ તા.૧૮ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે ''શ્યામવાળી'' પેલેસ રોડ, વોક એન્ડ ઇટ હોટલ સામે ગોડંલ ખાતે રાખેલ છે.

સતીશભાઇ ધાવરી

વિસાવદરઃ સતીષ ધાવરી (ઉ.વ.૨૪) તે કિર્તીભાઇ કાનજીભાઇ ધાવરીના સુપુત્ર જયંતિભાઇ ધાવરી (કલાર્કઃ સરકારી હોસ્પિટલ)ના ભત્રીજા તથા કૌશિકના જયેષ્ઠ બંધુનુ તા.૧૪ રવિવારના અવસાન થયેલ છે. બેસણુ તા.૧૮ને ગુરૂવારે શ્રી રામદેવપીર મંદિર, વાલ્મિકી વાસ, પેટ્રોલ પંપ સામે, વિસાવદર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભુપતભાઇ ગઢવી

જામનગરઃ ભાણવડઃ મુળ ગામ મોરઝર હાલ ભાણવડ નિવાસી ભુપતભાઇ નથુભાઇ ગઢવી (ઉધાસ)ના પુત્ર તેમજ આશિષભાઇ ભુપતભાઇ ગઢવીના નાના ભાઇ અમિતભાઇ ભુપતભાઇ ગઢવી (ઉ.વ.૩૨)નું તા.૧૫ને સોમવારે અવસાન થયેલ છે.

દર્પણભાઇ કાછેલા

મોટી પાનેલીઃ દર્પણ ગોપાલદાસ કાછેલા તે સ્વં. ગોપાલદાસ ગીરધરભાઇ કાછેલાના પુત્ર દર્પણ (ઉ.વ.૨૪) તથા છપનભાઇ ના નાનાભાઇ તથા જગદીશભાઇ,કિરીટભાઇ, પ્રફુલભાઇના ભત્રીજાનું તા.૧૬ને મંગળવારેના અવસાન થયેલ છે બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ શ્રી લોહાણા મહાજન વાડી મોટીપાનેલી ખાતે રાખેલ છે.

જયસુખલાલ મજીઠીયા

અમરેલીઃ જયસુખલાલ શામજીભાઇ મજીઠીયા ઉ.વ.૭૦તે પ્રકાશભાઇ (મધુરમ ખમણ) મનિષભાઇના પિતાશ્રીનું તા.૧૫ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તથા ઉમઠણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોઢ મહાજન વાડી, રાજ કમલ ચોક અમરેલી ખાતે રાખેલ છે

માવજીભાઇ શેરસીયા

મોરબીઃ મુળ મહેન્દ્રનગર હાલ મોરબી નિવાસી માવજીભાઇ કુંવરજીભાઇ શેરસીયા (ઉ.વ. ૮૭) તે લક્ષ્મણભાઇ, ડાયાભાઇ અને કાંતિભાઇના પિતાશ્રી તા. ૧પના રોજ અવસાન પામેલ છે. તેઓનું બેસણું તા. ૧૮ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ તેઓના નિવાસસ્થાન શ્રી હરી ટાવર, ઉમિયા ચોક, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

પ્રદિપભાઇ પારેખ

મોરબીઃ મુળ બેલા નિવાસી હાલ મોરબી સ્વ. જેઠાલાલ જસમતભાઇ પારેખના પુત્ર પ્રદિપભાઇ જેઠાલાલ પારેખ (ઉ.વ. ૬પ) તે પારસ અને બીજલ વિશાલકુમાર પારેખના પિતાશ્રી તેમજ વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ ધરમશી શાહના જમાઇ અને કિશોરભાઇ (એલઇકોલેજ)ના નાનાભાઇ તા. ૧૬ના અરીહંત શરણ પામેલ છે. ઉઠમણું તા. ૧૮ને ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે દરબારગઢ જૈન દેરાસર તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે વિશાશ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ મોરબી ખાતે રાખેલ છે.

જયોતિબેન રાયગગલા

મોરબી : નવગામ ભાટિયા જયોતિબેન ભાણજીભાઇ રાયગગલા (ઉ.વ.૬૯) તે સ્વ. ભાણજીભાઇ લક્ષ્મીદાસ રાયગગલાના પત્ની, તેમજ મનીષભાઇ, મયુરભાઇ તથા સોનલબેન એમ. ઉદેશી (રાજકોટ) ના માતા અને પ્રતાપભાઇના ભાભી તેમજ કાલાવડ નિવાસી (હાલ મુંબઇ) સ્વ. માધવજીભાઇ પરસોતમદાસ ઉદેશીના દીકરી તથા વસંતભાઇ, રમણભાઇ, ગોવિંદભાઇ અને બકુલભાઇના બહેન તા. ૧૫ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે પ કલાકે મોરબી નવગામ ભાટિયા વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે.

શારદાબેન માથકીયા

વાંકાનેરઃ સ્વ.કાંતીલાલ મકનજીભાઇ માથકીયાના પત્ની શારદાબેન (ઉ.વ.૮પ) તે સ્વ.પંકજભાઇ તથા બિંદેશભાઇના માતુશ્રી તથા ભાવનાબેનના સાસુ તથા પટેલ હાકેમચંદ પ્રેમચંદની પુત્રીનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જૈન ઉપાશ્રય મેઇન બજાર ખાતે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧-૦૦ કલાકે વિસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ભોજનશાળા દિવાનપરા વાંકાનેર ખાતે રાખેલ છે.

માવજીભાઇ શેરસીયા

મોરબીઃ મુળ મહેન્દ્રનગર હાલ મોરબી નિવાસી માવજીભાઇ કુંવરજીભાઇ શેરસીયા (ઉ.વ.૮૭) તે લક્ષ્મણભાઇ, ડાયાભાઇ અને કાંતિભાઇના પિતાશ્રી તા.૧પના રોજ અવસાન પામેલ છે. તેઓનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ તેઓના નિવાસસ્થાન શ્રી હરી ટાવર, ઉમિયા ચોક, રવાપર રોડ મોરબી રાખેલ છે.

મણીબેન વાડોલીયા

રાજકોટઃ મુળ ગામ જારીયા હાલ રાજકોટ નિવાસી ગો.વા. પ્રજાપતિ મણિબેન નરસીભાઇ વાડોલિયાનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રંભા માં વાળી ૧પ૦ ફુટ રીંગ રોડ, શાસ્ત્રીનગર રાજકોટ ખાતે રાખેલ છે.

વાલજીભાઇ ગોહેલ

રાજકોટઃ હાલ રાજકોટ (જમનાવડ વાળા) લુહાર વાલજીભાઇ લાલજીભાઇ ગોહેલ (ઉ.વ.૯ર) જે સુરેશભાઇ ગોહેલ તથા મહેન્દ્રભાઇ ગોહેલના પિતા, કૌશિકભાઇ, રીતેષભાઇ, મનીષભાઇ, કિશનભાઇના દાદા તેમજ કેશુભાઇ પીઠવા, નાથાભાઇ પરમાર, અશોકભાઇ પરમાર, રમેશભાઇ સિધ્ધપુરાના સસરાનું તા.૧પના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ બોલબાલા માર્ગ પીપળીયા હોલની આગળ અમરનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

અશોકભાઇ વાઘેલા

રાજકોટઃ કારડીયા રાજપૂત અશોકભાઇ નટવરસિંહ વાઘેલા જે ભાવેશભાઇ તથા બીનાબેનના ભાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ને ગુરૂવારે શ્રી કારડીયા રાજપૂત જ્ઞાતિની વાડી, મવડી ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રવિણાબેન ગાંધી

રાજકોટઃ મોઢ વણિક અ.સૌ. પ્રવિણાબેન મુકુંદભાઇ ગાંધી (ઉ.વ.૭૮) તે મુકુંદભાઇ છગનલાલ ગાંધીના  પત્ની અને નિલેષભાઇ (રેલ્વે), નિષીતાબેન ચેતનકુમાર અને સુમિતાબેન નિમિષકુમારના માતુશ્રી તેમજ ભુપેન્દ્રભાઇ, ડો.તારાબેન ગાંધી, ભદ્રેશભાઇ, સ્વ.દેવીદાસભાઇ, પિયુષભાઇ, ગીરીશભાઇ, ભરતભાઇના ભાભી તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે પ થી ૬, જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટિટયુટ કોઠી કંમ્પાઉન્ડ રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રિતમલાલ કંસારા

મોરબીઃ કંસારા પ્રિતમલાલ જમનાદાસ (ઉ.વ.૭૪) તે ઉમેશભાઇ, રૂપેશભાઇ, કલ્પેશભાઇ તથા અક્ષયના પિતાશ્રીનું તા.૧પ સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી કંસારા જ્ઞાતીની વાડી, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી રાખેલ છે.

હેમલતાબેન રાણપરીયા

જુનાગઢઃ અરણીયા ગામના વતની હાલ જુનાગઢ નિવાસી ગં. સ્વ. હેમલતાબેન રવજીભાઇ રાણપરીયા (ઉ.વ.૭૧) તે વિજયભાઇ (ઘનશ્યામભાઇ)ના માતુશ્રી, તથા વજુભાઇ રાણપરીયા (કેશોદ)ના ભાભીનું અવસાન થયેલું છે. સદ્દગતનું બેસણું તા.૧૮ ગુરૂવારે કાવાણીનગર, શેરી નં.૧ર, બ્લોક નં.૪, ગૌશાળા પાસે, ઝાંજરડા રોડ, જુનાગઢ ખાતે થયેલું છે.

જયોતિબેન રાયગગલા

મોરબી : નવગામ ભાટિયા જયોતિબેન ભાણજીભાઇ રાયગગલા (ઉ.વ.૬૯) તે સ્વ. ભાણજીભાઇ લક્ષ્મીદાસ રાયગગલાના પત્ની, તેમજ મનીષભાઇ, મયુરભાઇ તથા સોનલબેન એમ. ઉદેશી (રાજકોટ) ના માતા અને પ્રતાપભાઇના ભાભી તેમજ કાલાવડ નિવાસી (હાલ મુંબઇ) સ્વ. માધવજીભાઇ પરસોતમદાસ ઉદેશીના દીકરી તથા વસંતભાઇ, રમણભાઇ, ગોવિંદભાઇ અને બકુલભાઇના બહેન તા. ૧૫ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે પ કલાકે મોરબી નવગામ ભાટિયા વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે.

પ્રદીપકુમાર પારેખ

મોરબી : બેલા હાલ મોરબી નિવાસી પ્રદીપકુમાર જેઠાલાલ પારેખ (ઉ.વ.૬૫) તે સ્વ. જેઠાલાલ જશરાજભાઇ પારેખના પુત્ર તથા પારસ અને બીજલ વિશાલકુમાર પારેખ ના પિતા, તેમજ વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ ધરમશીભાઇ શાહના જમાઇ તથા કિશોરભાઇ (એલ.ઇ. કોલેજ) ના નાનાભાઇ તા. ૧૬ નારોજ અરીહંત ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે દરબારગઢ જૈન દેરાસર તથા પ્રાર્થના સવારે ૧૧ કલાકે વિશાશ્રીમાળી વાડી, નવા ડેલા રોડ મોરબી ખાતે રાખેલ છે.

રમેશભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ  રમેશભાઇ ભાનુશંકર ઉપાધ્યાય (નિવૃત રેલ્વે) (ઉ.વ. ૭૭) તે કિશોરભાઇબી.ઉપાધ્યાય (નિવૃત રેલ્વે) તથા સ્વ.અશ્વીનભાઇબી. ઉપાધયાય (નિવૃત આરએમસી)ના મોટાભાઇ તથા રેખાબેન, હિનાબેન, બિનાબેન તથા જાગૃતીબેનના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે પ થી ૬, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે.

મણીભાઇ પુજારા

રાજકોટઃ મણીભાઇ ત્રીકમજી પુજારા (ઉ.વ.૯૭) તે દિલીપભાઇ, બીપીનભાઇ, કિર્તીભાઇ (યુએસએ), દિનેશભાઇ, જીતેન્દ્રભાઇ તથા હિનાબેન તુષાર શિંગાળા (યુએસએ)ના પિતાજી, સ્વ. કાંતીભાઇ તથા સ્વ. અંજનાબેન ઠકકર (મુંબઇ)નાં મોટાભાઇ તથા સ્વ. નારણભાઇ કોટેચા (મોરબી)ના જમાઇનું દુઃખદ અવસાન તા.૧૩ના રોજ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૧૮ના રોજ સાંજના ૫ થી ૬ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર રામપાર્ક શેરી નં.૬, પંચાયતનગર સામે, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઋષિભાઇ તેરૈયા

રાજકોટઃ મુળ-ભડલી નિવાસી હાલ-જસદણ સ્વ. ઋષિભાઇ (ભીખુભાઇ) ઉમિયાશંકરભાઇ તેરૈયા (શિક્ષક શ્રી નાની લાખવડ સિમ સાળા) તે જયભાઇ તેરૈયા તથા ખુશ્બુ આનંદભાઇ દવે, જામનગરના પિતાશ્રી તેશ્રી અશોકભાઇ તેરૈયા ભાવનગરના નાનાભાઇનું તા.૧૫ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્યામકુંજ હોલ, ચિતલીયા રોડ, જસદણ ખાતે રાખેલ છે.

મીનાબેન ગણાત્રા

રાજકોટઃ જામનગર (હાલ રાજકોટ) નિવાસી સ્વ. છોટાલાલ જીવણદાસ ગણાત્રાના પુત્ર સ્વ. દિનેશભાઇના ધર્મપત્નિ મીનાબેન (મંદાબેન) (ઉ.વ.૬૫) તે સ્વ. દામજીભાઇ બેધજીભાઇ સોઢા, ધ્રાફાવાળાના પુત્રી અને ચંદ્રકાન્તભાઇ (બાબાભાઇ), પુષ્પાબેન (બેબીબેન), વિનોદકુમાર રાડીયા (ભાણવડ), ઇન્દુબેન કિરીટકુમાર ઔંધીયા (રાજકોટ)ના ભાભી તથા પુનીત, અમીત અને પાયલ સંજયકુમાર અનડકટ (રાજકોટ) ના માતુશ્રી તા.૧૪ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણુંની ક્રિયા તથા પિયરપક્ષની સાદડી ગંગેશ્વર મહાદેવ મંદિર ગાંધીગ્રામ શેરી નં.૨-બી, એસ કે ચોકથી આગળ ખાતે તા.૧૮ ગુરૂવારે બપોરે ૪ થી ૫ રાખવામાં આવેલ છે.

સંજયભાઇ કરથીયા

રાજકોટઃ કંસારા સંજયભાઇ મણીલાલ કરથીયા (ઉ.વ.૫૨) તે મણીલાલ પરસોતમદાસ કરથીયાના પુત્ર એકતાના પિતાશ્રી (એકતા ઇન્ડસ્ટ્રીઝ વાળા)નું દુઃખદ અવસાન તા.૧૬ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના  ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને શ્રી કૃષ્ણએપાર્ટમેન્ટ કરશનદાસ માંડવીયાની શેરી ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.