Gujarati News

Gujarati News

તા. ૨૦ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૪ બુધવાર

શિકાગોમાં ઓવરસીસ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટર અનવયે ચાય પે ચર્ચાના યોજવામાં આવેલ કાર્યક્રમમાં ૧૭પ જેટલા ભારતીય સમાજના આગેવાનોએ આપેલી હાજરી અને તમામ લોકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારોને પોતાના સ્‍નેહીજનોના મતો મળે તે અંગેની જરૂરી કાર્યવાહી કરવા કરવામાં આવેલો અનુરોધઃ ભારતીય સમાજના આગેવાન અને કર્ણધાર ડો. ભરત બારાઇએ સમગ્ર ચર્ચાનો દોર પોતાના હસ્‍તક લઇ સંપૂર્ણ વિગતો રજુ કરી બીજેપીના ઉમેદવારોને મતો આપવા જરૂરી વ્‍યવસ્‍થા કરવા આગ્રહભરી વિનંતી કરીઃ ગોવાના મુખ્‍યમંત્રી મનોહર પારિકરનું તાજેતરમાં નિધન થતા તેમને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવીઃ સીનીયર સંસ્‍થાના પ્રમુખો રમણભાઇ પટેલ તથા હરિભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચનો કર્યા: access_time 6:26 pm IST

તા. ૧૯ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૩ મંગળવાર
તા. ૧૮ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૨ સોમવાર
તા. ૧૭ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૧ રવિવાર
તા. ૧૬ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૦ શનિવાર