Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પૂર્વ કર્ણાટકના મુખ્‍યમંત્રી સિદ્ધરૈયા અને એચ.ડી. કુમાર સ્‍વામી વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ

પૂર્વ કર્ણાટકના મુખ્‍યમંત્રી સિદ્ધરમૈયા અને એચ.ડી. કુમારસ્‍વામી સહિત થોડા નેતાઓ સામે લોકસભા ચૂંટણી દરમ્‍યાન કરવામાં આવેલ આયકર છાપેમારીનો વિરોધ કરવા બદલ રાજદ્રોહ અને માનહાનીનો કેસ દાખલ થયો છે.

દાખલ કરવામાં આવેલ એફઆઇઆરમાં કહેવામા આવ્‍યું છે કે  નેતાઓએ આયકર કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરી આદર્શ આચારસંહિતાનુ ઉલ્લંઘન કર્યુ હતુ.

(10:34 pm IST)