Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મણીપુરનો લોલીક ઇનલેન્ડ વિકાસ પ્રોજેકટ મંજુર કરતા મનસુખ માંડવિયા

રાજકોટ : મણીપુરની રાજધાની ઇમ્ફાલથી પચાસેક કી.મી. દુર આવેલ પ્રસિધ્ધ લોલીક તળાવને સ્પર્શતા ઇનલેન્ડ વોટરવેઝ પ્રોજેકટને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ મંજુરી આપી છે. ધારાસભ્ય ખુરાણીએ વર્ષોથી રોકાયેલા આ પ્રોજેકટને મંજુરી આપવા માટે રજુઆત કરેલ રૂ.૨૫.૫૮ કરોડ મંજુર થતા આસપાસના વિસ્તારનો વિકાસ વધશે અને પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે.

(3:42 pm IST)