Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

૧૮ રન પર ૪ વિકેટ પડયા પછી પાછલા મેચનો ખ્યાલ આવતો હતો : રોહીત શર્મા

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ૪-૧ થી સીરીઝ જીત્યા પછી ભારતીય કાર્યવાહક કેપ્ટન રોહીત શર્માએ કહ્યુ છે ૧૮ રન ( પાંચમા વન-ડે)માં ૪ વિકેટો ગુમાવ્યા પછી મને પાછલા મેચનો ખ્યાલ આવી રહ્યો હતો કે અમે ફરીથી ૯૦ રનમાં ઓલ આઉટ ન થઇ જાય. પરંતુ ભારતીય ટીમ ૪-થા વન-ડેમાં ૯ર રન પર ઓલ આઉટ થઇ હતી.

(11:06 pm IST)