Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સ્વ. રમેશચંદ્ર રાયચુરાના સુપુત્રના શુભલગ્ન : ચિ.પરેશ ચિ.ક્રિષ્ના

 રાજકોટઃ ગં.સ્વ. ગીતાબેન તથા સ્વ. રમેશચંદ્ર વલ્લભદાસ રાયચુરાના સુપુત્ર ચિ. પરેશના શુભલગ્ન હળવદ નિવાસી અ.સૌ. જાગૃતિબેન તથા શ્રી કિશોરભાઇ મોહનભાઇ મિરાણીના સુપુત્રી ચિ.ક્રિષ્ના સાથે તા.૧૯ના મંગળવારના શુભદિને લોહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, હળવદ મુકામે નિરધારેલ છે.

(11:32 am IST)