Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગોંડલ અક્ષરમંદિર દ્વારા ભુખ્યાઓને ભોજન

 ગોંડલઃ કોરોના કહેરના પગલે શહેરના છેવાડા કે સ્લમ વિસ્તારમાં રહેતા લોકો ભૂખ્યા રહી ન જાય તે માટે વિશ્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિર દ્વારા રોજિંદા ૫૦૦ વ્યકિતઓની રસોઈ બનાવવામાં આવી રહી છે અને નગરપાલિકા હસ્તક તેનું વિતરણ કરાઈ રહ્યું છે. તે તસ્વીર.

(11:38 am IST)