Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયેલ જે આજે જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ

ઉના : ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયાનો મામલો..જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ..પી.એમ.માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાય…

(5:43 pm IST)