News of Saturday, 15th June 2019
ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયેલ જે આજે જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ
ઉના : ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયાનો મામલો..જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ..પી.એમ.માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાય…
(5:43 pm IST)