Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શ્રી સોમનાથ મહાદેવને આજે સાંજે શ્રાવણના ત્રીજા સોમવારે રૂદ્રાક્ષ દર્શન શ્રૃંગાર

વેરાવળ - પ્રભાસપાટણ : ગઇકાલે શ્રાવણ વદ પાંચમના દિવસે શ્રી સોમનાથ મહાદેવને નાગ દર્શનનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે સાંજે રૂદ્રાક્ષ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે. પ્રથમ તસ્વીરમાં નાગ દર્શન શ્રૃંગાર અને બીજી તસ્વીરમાં આજે સોમવારના દર્શન નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, દેવાભાઇ રાઠોડ, વેરાવળ - પ્રભાસપાટણ)

(11:50 am IST)