Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાવનગર : નવી શિક્ષણનિતી ૨૦૧૯ વિશે પ્રશ્નોતરી યોજાઇ

ભાવનગર :  પંડિત સુખલાલજી વિદ્યાલય માઈધાર ખાતે આજે નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ વિષય અન્વયે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા ના ડો. અરુણભાઈ દવે અને ડો. વિશાલ ભાડાની એ વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ ના સંકલન માં જગદીશભાઈ ભટ્ટ, રતનસિંહ ગોહિલ તેમજ માઈધાર સંસ્થાના કાર્યકરો રહ્યા હતા. વર્કશોપમાં ભાગ લેનારા સહભાવકો દ્વારા રસપ્રદ પ્રશ્નોત્ત્।રી પણ થઈ હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી)

(11:52 am IST)