Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેઇનમાં કાયમી વધુ ૩ કોચ

પોરબંદર તા. ૯: પોરબંદર-રાજકોટ-પોરબંદર વાયા વાંસજાળિયા ટ્રેઇનમાં વધુ ૩ કોચ કાયમી લગાડવામાં આવ્યાં છે.

આ ટ્રેઇનમાં ૩ કોચ વધારાના જોડવાની સાથે ટ્રેઇનના ર ચેરયાન કોચ કાઢી નાખવામાં આવતા મુસાફરોમાં કચવાટ થઇ રહ્યો છે.

(11:30 am IST)