Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોરબી જી. પ. સદસ્ય અને સેવાભાવી અજય લોરીયા દ્વારા હોમ આયસોલેસન વાળા દર્દીને પણ ફ્રી નારીયેર અને સંતરાનું વિતરણ

મોરબી : સેવાભાવી અજય લોરીયાએ વધુ એક આવકારદાયક નિર્ણય લીધો છે જેમાં મોરબી જિલ્લાની હોસ્પિટલોમાં ફ્રિ નાળિયેર અને સંતરનું વિતરણ કર્યા બાદ હવે હોમ આયસોલેસનમાં રહેલ દર્દીઓને ફ્રી માં નારિયેળ અને સંતરનું વિતરણ કરાશે
આ નારિયેળ અને સંતરા લેવા માટે દર્દીનું છેલ્લાં અઠવાડિયા ની અંદર પોઝીટીવ આવ્યો હોય એનો રિપોર્ટ સાથે લઈ આવવાનો રહેશે
નારિયેળ અને સંતરા વિતરણ નું સ્થળ :-માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી પેલા સેડ માં
વિવેક ભાઈ,અંકિત લોરીયા,કિશન રાંકજા
: નારિયેળ લેવા આવતી વખતે સોશ્યલ ડિસ્ટનસના પાલનની સાથે  સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે
નાળિયેર અને સંતરાનો જથ્થો હશે ત્યાં સુધી જ વિતરણ કરાશે

(10:35 pm IST)