Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દામનગરમાં સસ્તા અનાજની દુકાને ઘઉં ખાડ-ચોખાનું વિતરણ

 દામનગર : સસ્તા અનાજની દુકાનોમાંથી રાજય સરકાર દ્વારા ઘઉં, ખાંડ, ચોખા જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગ્રાહકો એકબીજાથી અંતર જાળવીને ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. (તસ્વીર - અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(11:33 am IST)