Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વાટલિયા સરવૈયા પ્રજાપતિ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા કિટ વિતરણ

રાજકોટઃ દેશ આજે કોરોના નામના મહામારીની સામનો કરી રહ્યું છે. વધુ પ્રસરે નહિ તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. નબળા, જરૂરિયાત મંદ લોકોને ખાવાનું મળી રહે તે લઇને સેવા પરમોધર્મ તે ચરિતાર્થ કરવા રાજકોટ યુવા જીલ્લા પ્રમુખ રવિભાઇ જાની, રાજકોટ જીલ્લા મહામંત્રી પ્રજાપતિ નિકુંજ સરવૈયા તેમજ રાજકોટ શહેર મહામંત્રી પ્રજાપતિ તુષાર સરવૈયા તેમજ શ્રી વાટલિયા સરવૈયા પ્રજાપતિ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તાર તેમજ જરૂરીયાતમંદ લોકોને ત્રણ દિવસથી દરરોજ ૪૦૦ કીટનું વિતરણ કરેલ છે. માનવ સેવાના કાર્યમાં જોડાઇને માનવતા ઉજાગર કરી રહ્યા છે.

(11:26 am IST)