Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019
વાલજીભાઈ બોખાણીનું દુઃખદ અવસાન : આજે બેસણું

રાજકોટ, તા. ૧૬ : વાલજીભાઈ દેવાભાઈ બોખાણી તે મહેશભાઈ, રતીલાલ, ઈશ્વરભાઈના પિતાશ્રીનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજુ તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, અનામીકા સોસાયટી, શેરી નં.૩, સોનલ માથુર હોસ્પિટલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

મુકેશભાઇ બુચના ધર્મપત્નિ અંજનાબેનનું અવસાનઃ સાંજે વિરનગરમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ અંજનાબેન (ઇલાબેન) તે મુકેશભાઇ બુચના ધર્મપત્નિ તથા સોહમ અને ફોરમ મંથનભાઇ છાયાના માતુશ્રીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા.૧૮ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ શિવાનંદ મિશન હોસ્પિટલ વિરનગર ખાતે રાખેલ છે.

રૂક્ષ્મણીબેન ટાંક

રાજકોટઃ રૂક્ષ્મણીબેન મોહનલાલ ટાંક તે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મોહનલાલ ભગવાનજીભાઇ ટાંક (રાજમિસ્ત્રી)ના ધર્મપત્ની તા.૧પના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.ર, યુનિટ નં.ર, સંત કબીર રોડ, મેહુલ પ્રિન્ટની પાછળ, કનકનગર ખાતે રાખેલ છે.

નવનીતલાલ કારીયા

રાજકોટઃ નવનીતલાલ (બટુકભાઇ) રમણલાલ કારીયા તે સ્વ.વૃજલાલ શિવલાલ બુવારીયાના જમાઇ તથા ચિંતન જીતુભાઇ બુવારીયાનાં ફુઆનું તા.૧૪ના કલકતા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પિયર પક્ષની સાદડી તા.૧૮ના સાંજે ૪ થી પ, 'હરીકૃષ્ણ', ૬-નારાયણનગર, પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ગોરધન જસમતભાઇ

મુ. નાકરા (તા. માણાવદર): ગોરધનભાઇ જસમતભાઇ (ઉ.વ.૭૩) તે નિતેશભાઇ તથા નિકુંજભાઇના પિતાશ્રીનું તા.૧૬ શનિવારે અવસાન થયું છે. બેસણું તા.ર૧ને ગુરૂવારે, ૩ થી ૬, મુ.નાકરા ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે

ભરતભાઇ પંડયા

મોરબી : મૂળ કોયલી હાલ નેસડા (ખાનપર) નિવાસી ભરતભાઇ વ્રજલાલભાઇ પંડયા (ઉ.વ.પ૦) તે પંડયા (ભીખાભાઇ) વ્રજલાલ બાલજીભાઇના પુત્ર તેમજ કિંજલબેન અને મયંકરભાઇના પિતા તેમજ પ્રવિણભાઇ, પ્રમોદભાઇ, જગદીશભાઇ, નીલેશભાઇ, ઉમેશભાઇ અને ગીતાબેનના ભાઇનું તા. ૧પના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું અને બંને પક્ષનું બેસણું તા. ૧૮ ને સોમવારે બપોરે ૩ થી ૪ કલાકે પટેલ સમાજ વાડી નેસડા (ખા.) તા. ટંકારા રાખેલ છે.

વિપુલભાઇ મહેતા

પીઠવડી નિવાસી હાલ સુરત (સરથાણા) વિપુલભાઇ મનસુખલાલ મહેતા (ઉ.વ.૪૮) તે હાર્દિકભાઇ તથા ભવદીકભાઇના પિતાશ્રી તથા સંદીપભાઇ મોદી (અમરેલી)ના બનેવીનું તા.૧પના રોજ સુરત (સરથાણા) મુકામે અવસાન થયેલ છે.

ધ્રુવકુમાર ત્રિવેદી

રાજકોટઃ ધ્રુવકુમાર મયારામ ત્રિવેદી, નિવૃત આકડા મદદનીશ (ડી.એમ. ત્રિવેદી) (ઉ.વ.૭પ) તે સરોજબેન ધ્રુવકુમાર ત્રિવેદીના પતિ, અમીત ડી. ત્રિવેદી (સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક), ભાવના મહેન યાજ્ઞિક, પ્રિતી સુનીલ મહેતાના પિતા તથા ડો.મહેન યાજ્ઞિક અને સુનિલ મહેતાના સસરાનું તા.૧૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ના સાંજના ૪ થી ૬, રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર, રાજેશ્વરી પાર્ક, સંતોષ પાર્ક પાસે, નાણાવટી ચોક મેઇન રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ મુકામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ સોલંકી

મોરબીઃ રાજેન્દ્રભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ.પ૦) (પીજીવીસીએલ-મોરબી) તે સ્વ.દેવજીભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર તેમજ નયનભાઇ અને સ્વ.રજનીભાઇના મોટાભાઇ તથા યશ અને એકતાબેનના પિતાશ્રી તા.૧૬ના રોજ અવસાન પામેલ છે.  બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર ગુ.હા.બોર્ડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

બાલાશંકરભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાયાવદર નિવાસી હાલ રાજકોટ બાલાશંકર જટાશંકર વ્યાસ (ઉ.વ.૯૧) તે પ્રભાત વ્યાસ (બીએસએનએલ-એસ.ડી.ઇ.) નરેન્દ્રભાઇ તથા નીતાબેન મનોજભાઇ દવેના પિતાશ્રી તેમજ સિદ્વાર્થ, હિરેન, પાર્થના દાદા તા.૧૬ના કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના સોમવારે સાંજના ૪ થી પ કાલાવડ રોડ સિધ્ધનાથ મહાદેવ આત્મીય કોલેજ સામે સ્નાનાઘર વાળી શેરી મુકામે રાખેલ છે.

વિઠાણુદાસ ગોંડલીયા

રાજકોટઃ મેસવડા નિવાસી સ્વ. સાધુશ્રી ભકિતરામજી ભાણદાસજી ગોંડલીયા હાલ રાજકોટના પુત્ર શ્રી વિષ્ણુદાસ ભકિતરામજી ગોંડલીયા તેઓ શ્રી મનહરદાસ, સ્વ. લક્ષ્મણદાસ, ભગવાનદાસ તથા દિનેશના ભાઇ તેમજ સંજય, રમેશ, વર્ષા, ચેતનાના પિતાશ્રીનું તા.૧૬ શનિવારના રોજ રામ ચરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ૩૧, ખોડીયાર નગર, આજી વસાહત પાછળ-રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ઉર્વીશા યાદવ

રાજકોટઃ ઉર્વીશા મનીષભાઇ યાદવનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે.

પ્રકાશભાઇ વસોયા

રાજકોટઃ ગોંડલ નિવાસી વ્રજલાલ માવજીભાઇ વસોયાના પુત્ર પ્રકાશભાઇ વ્રજલાલ વસોયા (ઉ.વ.૫૫) તે રતીલાલ અને હસમુખભાઇના ભત્રીજા, હર્ષદકુમાર, સતીષ કુમારના ભાઇ તથા જયકિશન અને જાગૃતના પિતાશ્રીનું તા.૧૬ શનિવારના રોજ અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે મૌની પ્લાસ્ટ-ગેલેકસી પેટ્રોલ પંપ સામે, નેશનલ હાઇવે ૮બી ભોજપરા (તા.ગોંડલ) ગોંડલ મુકામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ સોલંકી

રાજકોટઃ મોરબી નિવાસી રાજેન્દ્રભાઇ દેવજીભાઇ સોલંકી (પીજીવીસીએલ-મોરબી) તે સ્વ. દેવજીભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર તથા યશભાઇ અને એકતાબેનના પિતાશ્રીનું તા.૧૬મીએ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૧૮મીને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે જુના ગુજરાત હાઉસીંગ બોર્ડ, રામેશ્વર મહાદેવ મંદિર મોરબી ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન ચારોલીયા

રાજકોટઃ વરિયાવંશ પ્રજાપતિ મુળ કાલસારી હાલ રાજકોટ હિંમતભાઇ ભીમજીભાઇ ચારોલીયાના ધર્મપત્નિ સ્વ. જયોત્સનાબેન (ઉ.વ.૫૬) તે મયુરભાઇ તથા જયોતિબેનના માતુશ્રી તેમજ જેન્તીભાઇ અને રાજેશભાઇ લાઠીયાના બહેનનું તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ વાળી શેરી  રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન ડેર

રાજકોટઃ આહિર સવિતાબેન દેવાયતભાઇ દાનાભાઇ ડેરના ધર્મપત્નિ તથા વિક્રમભાઇ, નિલેશભાઇ, ગીતાબેનના માતુશ્રીનું  દુઃખદ અવસાન તા.૧૭ને રવિવારના રોજ થયેલુ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કેવલમ પાર્ક 'પિઠડ કૃપા' બ્લોક નં. ૬, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રાખેલ છે.

હસુભાઇ પરમાર

રાજકોટઃ વાણંદ હસુભાઇ ધરમશીભાઇ પરમાર (ઉ.વ.૭૦) તે બાબુભાઇ ધરમશીભાઇ પરમાર તથા દામજીભાઇ તથા ભુપતભાઇ પરમારના નાનાભાઇ તથા રાજુભાઇ, બાબુભાઇ તથા જયેશભાઇ તથા પીયુષભાઇના કાકા તથા ચીરાગભાઇ હરેશભાઇ પોપટાણીના સસરાનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ને સોમવારના સાંજે ૪ થી ૬ રાજુભાઇ બાબુભાઇ પરમારને ત્યાં  ન્યુ સુર્યોદય સોસાયટી શેરી નં.૩ કોઠારીયા રોડ હુડકો માધવ હોલ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

કાસમભાઇ ભારમલ

વિસાવદર :  વ્હોરા કાસમભાઇ  અલીભાઇ ભારમલ (ઉ.૯૨) તે શબ્બીરભાઇના પિતા તેમજ ફિરોજભાઇ તથા ઇલિયાસભાઇના કાકાનું અવસાન થયું છે.

હસમુખરાય ત્રિવેદી

ગોંડલ : શ્રીમાળી સામવેદી ્બ્રાહ્મણ હસમુખરાય નાનાલાલ ત્રિવેદી તે ગ.સ્વ. અનસુયાબેન ના પતિ તથા ઇન્દ્રવદનભાઇ, રંજનબેન, યોગેશભાઇ (હરસિદ્ધિ સાઉન્ડ), હિમાંશુભાઇ ના ભાઇ દેવેન-અલ્કા, રાજેશના પિતાનું તા.૧૭ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૮ ને સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ તેમના નિવાસસ્થાન ૧૯-સ્ટેશન પ્લોટ, ગોંડલ મુકામે રાખેલ છે.

ગંભિરસિંહ વાળા

મોરબી :  વાંકાનેરના ગારીયા ગામ નિવાસી ગંભીરસિંહ નાથુભા વાળા તે નરવીનસિંહ નાથુભા વાળાના ભાઇ તેમજ મહિપાલસિંહ ગંભીરસિંહ વાળાના પીતા તથા ભગીરથસિંહ બળવંતસિંહ વાળાના કાકાનું તા. ૧૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા.૨૫ ને સોમવારે ગારીયા મુકામે રાખેલ છે.

વ્રજલાલભાઇ ખખ્ખર

રાજકોટ : ખખ્ખર વ્રજલાલભાઇ કમળશીભાઇ (ઉ.વ.૯૬, કમળશી કાળા પથ્થરવાળા), તે સ્વ.મુકુંદભાઇ, દિનેશભાઇ, સ્વ. વિનોદભાઇ, સુરેશભાઇના પિતાશ્રી અને મિતેષ, કેતન, દેવાંગ, હાર્દિક, જય, હેમલના દાદાનું તા. ૧૭ના અવસાન થયું છે. ઉઠમણું આજે તા. ૧૮ને સોમવારે સાંજે પ કલાકે, તેમના નિવાસસ્થાન, દ્વારીકા હાઇટ્સ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

મેઘાબેન રાઠોડ

રાજકોટઃ મેઘાબેન સીદીભાઇ રાઠોડ (ઉ.વ.૮૫) તે કરશનભાઇ સીદીભાઇ રાઠોડ (શ્રી પુરૂષાર્થ યુવક મંડળ કારોબારી સભ્ય) પ્રવિણભાઇ રાઠોડ, પ્રવિણભાઇ રાઠોડ ના માતુશ્રી (સતાપર વાળા) તે કરણભાઇ કાનજીભાઇ રાઠોડના દાદીમાંનુ તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું જ્ઞાતિ રિવાજ મુજબનું રોજ બેસવાનું તેમના નિવાસ સ્થાને વ્રજભૂમિ સોસાયટી નં.૨ રાધામીરા સોસાયટીની બાજુમાં મધુવન સ્કુલ પાસે મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.