Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020
અવસાન નોંધ

સ્વ.મેરૂજીબાપુ પઢીયારના ધર્મપત્ની મણીબાનું ૧૦૮વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ જામકંડોરણા મોટાદુધીવદરના રહીશ સ્વ.મેરૂજીબાપુ રાધાજી પઢીયારના ધર્મપત્ની મણીબા પઢીયાર (ઉ.વ.૧૦૮) તે કનુભાઈ મેરૂજી પઢીયારના માતુશ્રી તથા પ્રવિણસિંહ કનુભા પઢીયાર, દેવેન્દ્રસિંહ કનુભા પઢીયાર, મયુરસિંહ કનુભા પઢીયાર તથા પુત્રી ક્રિષ્નાબા મહાવીરસિંહ જાડેજા (જામનગર)ના દાદીમા તે પ્રભાતસિંહ, તખુભાના મોટાબા તથા સ્વ.જાલુભા અમરસંગના કાકીમા તથા રવિરાજસિંહ પ્રવિણસિંહને જયવિરસિંહ મયુરસિંહ પઢીયારના દાદીમાનું તા.૩ અવસાન થયુ છે. પ્રર્વતમાન સંજોગોને અનુલક્ષીને મોબાઈલ પર દિલસોજી પાઠવવા જણાવાયું છે.

રશીદાબેન વ્હોરા

જસદણ : દાઉદી વ્હોરા રશીદાબેન (ઉ.૮૦) તે ગુલામ હુસૈનભાઇ જામનગરવાળા (જાપાન)ના સુપુત્રી સૈફુદ્દીનભાઇ યુસુફઅલીભાઇ ધ્રોલવાળાના પત્ની શેખ તૈયબઅલીભાઇ હામીદના ભાભી શીરિનબેન, હુસૈનભાઇ, રેહાનાબેન, મુનિરાબેન, મુર્તુઝાભાઇ, શબ્બીરભાઇના બેન તા.ર ના રાજકોટમાં વફાત થયેલ છે.

પુનાભાઇ કુંભરવાડીયા

રાજકોટઃ સ્વ. પુનાભાઇ મોમૈયાભાઇ કુંભરવાડીયા (ઉ.વ. ૧૦૦) તે ભીખાભાઇ તથા હકુભાઇના પિતાશ્રી તા. ર-૪-ર૦ર૦ રામનવમીના રોજ રામચરણ પામેલ છે. હાલ કોરોનાની મહામારીને લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભીખાભાઇ ૯૪ર૬૯ ૦૦૦૮૩ તથા હકુભાઇ મો. ૯૪ર૬ર પ૯પ૮૯ ઉપર દિલસોજી પાઠવવી.

બટુકભાઇ ડાયાભાઇ ચાવડા

રાજકોટ : શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા રજી સ્વ. બટુકભાઇ ડાયાભાઇ ચાવડા (ઉ.વ. ૮૪) તે સ્વ. પિતાંબરભાઇ નાગજીભાઇ વાઘેલા (બગસરા)ના જમાઇ તથા સ્વ. મનસુખભાઇ પિતાબંરભાઇ વાઘેલા અને અશોકભાઇ પિતાબંરભાઇ  વાઘેલાના બનેવી તેમજ મનીષભાઇ મનસુખભાઇ વાઘેલા અને રવિભાઇ અશોભાઇ વાઘેલાના ફુવા તથા ભગવાનજીભાઇ અને સુરેશભાઇના નાનાભાઇ તથા કિશોરભાઇ , રાજુભાઇ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. ૩૧ના અવસાન થયેલ છે. પિયરપક્ષનું  ટેલિફોનીક બેસણું તા.૪ના સાંજે ૪ થી ૬ મનીષભાઇ મો. ૯૬૨૪૬ ૭૨૮૮૩, અશોકભાઇ (મો. ૯૭૨૭૦ ૪૮૯૪૫) ઉત્તરક્રિયા તા. ૧૧ના ઘરમેળે રાખેલ છે.

ભુદરભાઇ કવૈયા

મોરબીઃ ભુદરભાઇ મગનભાઇ કવૈયા (ઉ.૮પ) તે નરેન્દ્રભાઇ, વિનોદભાઇ, ભરતભાઇ અને કિશોરભાઇના પિતાશ્રી તા. ૧ના રોજ અવસાન પામેલ છે. સંજોગોવસાત લૌકિક વ્યવહાર બેસણું ઉઠમણું તથા ઉતરક્રિયા મૌકુફ રાખેલ છે.

નાનજીભા મકવાણા

નાનજીભાઇ મોહનભાઇ મકવાણા (ઉ.૭૪) તે પ્રકાશભાઇ, દિલીપભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતાનું તા.ર ના અવસાન થયું છે.બેસણું બંધ રાખેલ છે.

ઉકાભાઇ વૈષ્ણવ

ગોંડલ : ઉકાભાઇ ગાંડુભાઇ વૈષ્ણવ (ઉ. ૯૧) તે ભોવાનભાઇ તથા લલીતભાઇના મોટાભાઇ તથા મનસુખભાઇ તથા નવલભાઇ (સોમનાથ પુષ્પમ) ના પિતાશ્રીનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષીને મોબાઇલ ઉપર દિલસોજી પાઠવી શકશે.

પ્રભાબેન માંડવીયા

કોલીથડ (તા. ગોંડલ) નિવાસી પ્રભાબેન નાનજીભાઇ માંડવીયા (ઉ.૮૦) તે જસવંતભાઇના માતુશ્રી તથા ચેતનભાઇ, મયુરભાઇ, મેહુલભાઇના દાદીમાનું તા. ૧ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક દિલસો પાઠવી શકાશે.

ધનલક્ષ્મીબેન વડોદરીયા

રાજકોટઃ મોઢવણીક ગં.સ્વ. ધનલક્ષ્મીબેન રમેશચંદ્ર વડોદરીયા તે દિપક (નિવૃત એજી. ઓફીસ), પંકજ, જીજ્ઞા, પારૂલના માતુશ્રીના ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ને શનિવારના રોજ ૪:૩૦ થી ૬:૩૦ રાખેલ છે. દિપક વડોદરીયા મો.૯૬૬૨૧ ૧૪૯૮૧, પંકજ વડોદરીયા મો.૯૯૨૫૦ ૨૨૦૭૭

વિનુભાઈ કોઠારી

રાજકોટઃ સ્વ.ચુનિલાલ કસલચંદ કોઠારીના પુત્ર વિનુભાઈ ચુનિલાલ કોઠારી (ઉ.વ.૭૫) તે કેશવલાલ મોહનલાલ શાહ (ધંધુકા)ના જમાઈ તથા વિશાલભાઈ મોદીના સસરા તેમજ દેવાંગભાઈ કોઠારીના પિતાશ્રીનું તા.૩ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૪ શનિવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકીકક્રિયા સંજોગ વસાત બંધ રાખેલ છે. નોંધ - હાલની કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક વાતચીત આવ્યા બરાબર રહેશે. મો.૯૪૨૯૧ ૬૯૧૦૩

સુરેશભાઈ મહેતા

રાજકોટઃ રાજકોટ નિવાસી સુરેશભાઈ, નીમચંદભાઈ મહેતા (ઉ.વ.૬૩) તે દિનેશભાઈ, બીપીનભાઈ, નીતીનભાઈ (ભારત ઓટો સેન્ટર) તથા ગીરીશભાઈના મોટાભાઈ તા.૨ ગુરૂવારના અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાન ઉપર લેતા બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હેતલબેન ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ.ડો. શાંતિલાલ ઉમિયાશંકરભાઇ ત્રિવેદી (જામનગર) ના જયેષ્ઠપુત્ર ડોકટર અજીતભાઇ શાંતિલાલ ત્રિવેદી ના પુત્રી તથા વિજયભાઈ શાંતિલાલ ત્રિવેદી અને ઉપેન્દ્રભાઇ શાંતિલાલ ત્રિવેદી ના ભત્રીજી હેતલબેન અજીતભાઇ ત્રિવેદી ઉ.વ.૩૬ નુ આજરોજ તા.૩ ને શુક્રવાર ના રોજ રાજકોટ ખાતે અવશાન થયેલ છે. પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંજોને ધ્યાનમાં લઈને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો.નાં. ૭૦૧૬૬ ૧૪૮૭૫,  - ૯૮૭૯૩ ૫૨૪૫૨.