Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

લતાજી સ્વસ્થ છે : પરિવારજનોએ કહ્યું લતાજીની તબિયતમાં સુધારો : સોશ્યલ મીડિયામાં અફવાનું કર્યું આડકતરું ખંડન

મુંબઈ : ભારતની સ્વર કિન્નરી કોકીલકંઠી અને ભારતરત્નથી સન્માનિત ગાયિકા લતા મંગેશકરના પરિવારજનોએ કહ્યું છે કે તેની બિલકુલ સ્વસ્થ છે સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઈ છે ત્યારે તેના પરિવારજનોએ કહ્યું હતું કે લતાજીની તબિયતમાં સુધારો થઇ રહયો છે અને ડોકટરો તેણીનો ખ્યાલ રાખી રહ્યાં છે

(11:52 pm IST)