Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમિત શાહએ પી.એમ.મોદીને અંધારામા રાખ્‍યાઃ પ૦-પ૦ ફોર્મ્‍યુલા પર શિવસેનાના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા

        શિવસેના નેતા સંજય રાઉતએ કહ્યું છે કે મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેનાથી થયેલ પ૦-પ૦ ફોર્મ્‍યુલાની સમજુતીને લઇ બીજેપી અધ્‍યક્ષ શાહએ  પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને અંધારામા રાખ્‍યા.

        એમણે કહ્યું અમે પ્રધાનમંત્રીની ખૂબજ ઇજજત કરીએ છીએ. શાહએ કહ્યું છે કે શિવસેના નવી શરતોને લઇ આવી જે બીજેપીને મંજુર નથી.

     શાહએ કહ્યું કે ચૂંટણી પ્રચારમાં મે અને પ્રધાનમંત્રીએ ઘણી વાર કહ્યું કે ફડણવીશ જ મુખ્‍યમંત્રી થશે પણ ત્‍યારે કોઇએ વિરોધ ન કર્યો.

(10:38 pm IST)