Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

એક જ એરલાઇન્સમાં ૫૦૦ પાયલોટ અને સ્ટાફના સભ્યોને કોરોના વળગી ચૂક્યો છે: ગુજરાતના એરપોર્ટો પર ૧૬ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસ સ્ટાફને પણ કોરોના વળગ્યો

ભારતની એક જ એરલાઇન્સમાં ૫૦૦ જેટલા પાયલોટ અને ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવ વળગી ચૂક્યાનું ન્યુઝફર્સ્ટે જણાવ્યું છે.
દિલ્હી એરપોર્ટ ઉપર ૮૫ જેટલા એર કંટ્રોલ ઓફિસના સ્ટાફને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જ્યારે ગુજરાતના એરપોર્ટો પર ૧૬ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસ સ્ટાફને પણ કોરોના વળગી ચૂક્યો છે. ન્યુઝફર્સ્ટ

(10:51 am IST)