Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લખનૌના સદર બજાર વિસ્તારને સીલ કરવામા આવ્યો જમાતમા શામેલ થોડા લોકો ત્યાંની મસ્જિદમાં રોકાયા હતા

લખનૌઃ લખનૌના સદર બજાર વિસ્તારને પુરી રીતે સીલ કરી દેવામા આવેલ છે અહી કોઇના પણ આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો છે.

દિલ્લીની નિજામુદ્દીન મરકજમાં સામેલ થયેલ લોકો સદર બજારની મસ્જીદમાં રોકાયા હતા કોરોનાની સંક્રમણની આશંકાને લઇ પ્રશાસનએ પુરા વિસ્તારને સીલ કરી દીધો છે.

(11:02 pm IST)