Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજસ્થાનના ભીલવાડાને ૧૦ દિવસ માટે બંધ કરવાનુ એલાન

જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા જિલ્લા કલેકટર રાજેન્દ્ર ભટ્ટએ કહ્યુ છેલ્લા ત્રણ દિવસોમાં ભીલવાડામા કોઇ કોરોના વાયરસનો મામલો દાખલ નથી થયો.

અત્યાર સુધી ર૬માંથી ૧૩ મામલાની ટેસ્ટ નેગેટીવ આવી છે. ભીલવાડા ૧૦ દિવસ સુધી સંપુર્ણ બંધ રહેશે અને જો નિયમનુ પાલન નહી કરે તો પોલીસ એના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે.

(11:00 pm IST)