Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઇરાનના અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રમાં આગ ભભૂકતા 3 વૈજ્ઞાનિકના મોત

નવી દિલ્હી: ઇરાનના અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રમાં આગ ભભૂકવાના કારણે 3 વૈજ્ઞાનિકો મોતને ભેટ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે ઈરાને બૈલીક્ટીક મિસાઈલ કાર્યક્રમમાં સહયોગ માટે અમેરિકી આલોચના છતાં પણ એક ઉપગ્રહને કક્ષામાં મોકલવાની તૈયારી કરી હતી.આ ઉપગ્રહ ત્રીજા ચરણમાં ગતિ કરીને પહોંચવામાં વિફળ રહ્યું હોવાની માહિતી મળી રહી છે.

(5:13 pm IST)